જલારામ ગૌશાળાની બીજી શાખા હરિધામ ગૌશાળા માં યજ્ઞ કરવામાં આવે છે. ત્યાં રાજ્યપાલશ્રી નું જલારામ ગૌશાળા થી ત્યાં આગમન. તેમના દ્રારા યજ્ઞમાં આહુતી તથા નવિન ગૌ હોસ્પીટલનું ખાત મૂહુર્ત